જાન્યુઆરી 5, 2026 2:29 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સ્વદેશી બનાવટના સમુદ્ર પ્રતાપ જહાજને કોસ્ટ ગાર્ડને સોંપાયું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ગોવામાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત પ્રદૂષણ નિયંત્રણ જહાજ સમુદ્ર પ્રતાપને કાર્યરત કર્યું.
આ જહાજ દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ નિયમો, દરિયાઈ કાયદા અમલીકરણ, શોધ અને બચાવ કામગીરી અને દેશના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.
સમુદ્ર પ્રતાપના કમિશનિંગ સમયે, સંરક્ષણ મંત્રીએ જહાજને દેશના સામૂહિક સંકલ્પ અને દરિયાઈ વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.