ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 5, 2025 7:36 એ એમ (AM)

printer

સંરક્ષણ મંત્રાલયે પહલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરોની ઓળખ અને પૃષ્ઠભૂમિ અંગે કોઈ અહેવાલ જાહેર કર્યો હોવાનો ઇન્કાર કર્યો

સંરક્ષણ મંત્રાલયે પહલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરોની ઓળખ અને પૃષ્ઠભૂમિ અંગે કોઈ અહેવાલ બહાર પાડવાનો ઇનકાર કર્યો છે. મંત્રાલયનું આ નિવેદન સોશિયલ મીડિયા પર દેખાતા અહેવાલો પછી આવ્યું છે.મંત્રાલયે કહ્યું કે સશસ્ત્ર દળોના જનસંપર્ક કાર્યાલય અથવા કોઈપણ અધિકૃત પ્રવક્તા દ્વારા આવી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. મંત્રાલયે કહ્યું કે આ અહેવાલ એન્કાઉન્ટર પછી વિવિધ સ્ત્રોતોમાંથી મળેલી માહિતી પર આધારિત હોઈ શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.