ઓક્ટોબર 12, 2024 7:43 પી એમ(PM)

printer

શ્રીલંકામાં પૂર, ભારે પવન, વૃક્ષો ધરાશાયી થવાની અને વીજળી પડવા સહિતની ઘટનાઓને કારણે 22 હજારથી વધુ લોકો વિસ્થાપિત

શ્રીલંકા માં પૂર, ભારે પવન, વૃક્ષો ધરાશાયી થવાની અને વીજળી પડવા સહિતની તાજેતરની વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 22 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. શ્રીલંકાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર એ આજે જાહેર કરેલા તેના નવીનતમ અહેવાલમાં જણાવ્યું હતું કે, દેશભરના 11 જિલ્લાઓમાં પાંચ હજારથી વધુ પરિવારો વિસ્થાપિત થયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.