શ્રીલંકાની જેલમાંથી તેત્રીસ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. શ્રીલંકાની જેલમાં બંધ નાગપટ્ટીનમ, મયિલાદુથુરાઈ, કોટ્ટાઈપટ્ટીનમ અને રામેશ્વરમના માછીમારોની 3 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
ભારતીય દૂતાવાસના અધિકારીઓ દ્વારા તેમને ભારત પાછા ફરવા માટે કટોકટી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા કારણ કે તેઓ ભારતીય પાસપોર્ટ ધારકો નહોતા.
Site Admin | ડિસેમ્બર 10, 2025 2:00 પી એમ(PM)
શ્રીલંકાની જેલમાંથી તેત્રીસ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા