ઓક્ટોબર 16, 2025 8:08 એ એમ (AM)

printer

શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરાસૂર્યા આજે બે દિવસની સત્તાવાર મુલાકાત માટે ભારત આવશે

શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરાસૂર્યા આજે બે દિવસની સત્તાવારમુલાકાત માટે ભારત આવશે, પદ સંભાળ્યા બાદતેમની આ  પહેલો ભારત પ્રવાસ હશે. યાશ્રીમતી અમરાસૂર્યા, જે 18 ઓક્ટોબર સુધી ભારતમાં રહેશે, તેઓ મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ અને બહુવિધ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવાનામાર્ગો પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ રાજકીય નેતાઓને મળશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.