ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 20, 2025 3:09 પી એમ(PM)

printer

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ અમદાવાદની ખાનગી શાળામાં થયેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાને વખોડી કાઢી

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ અમદાવાદની ખાનગી શાળામાં થયેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાને વખોડી કાઢી છે. ગાંધીનગરમાં આ અંગે પ્રતિક્રિયા આપતાં, શ્રી પાનશેરીયાએ વિકૃત માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ પર નજર રાખવા શાળાઓને સૂચન કર્યું હતું.