શામળાજી ખાતે યોજવામાં આવેલા શામળાજી મહોત્સવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમાપન થયું. બે દિવસથી આ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાપન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત થયા હતા. અને તેમણે અરવલ્લી જિલ્લાને રૂ.168 કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ આપી હતી.
Site Admin | જાન્યુઆરી 10, 2026 9:27 એ એમ (AM)
શામળાજી ખાતે યોજાયેલા શામળાજી મહોત્સવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમાપન થયું. જિલ્લાને વિકાસ કાર્યોની ભેટ