ઓક્ટોબર 29, 2025 3:04 પી એમ(PM)

printer

શક્તિપીઠ અંબાજી મંદિરમાં, ભક્તોએ કરોડો રૂપિયાના રોકડ અને સોનાનું દાન આપ્યું.

શક્તિપીઠ અંબાજી મંદિરમાં, ભક્તોએ કરોડો રૂપિયાના રોકડ અને સોનાનું દાન આપ્યું. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ કહ્યું, “દિવાળીની રજાઓ દરમિયાન, 8 લાખથી વધુ ભક્તોએ શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કર્યાં. ટ્રસ્ટને અંદાજે એક કરોડ 25 લાખથી વધુનું રોકડ દાન મળ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.