વૈશ્વિક બજારોમાં મંદીના પગલે ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે ખુલ્યુ હતું. બસો પોઇન્ટના કડાકા સાથે ખુલેલુ શેરબજાર આજે લાલ નિશાન પર કામકાજ કરી રહ્યુ છે. ભારતી એરટેલ , સ્ટેટ બેંક અને આઇટી સેક્ટરના શેરોમાં વેચવાલીના પગેલ સેન્સેક્સમાં ત્રણસો અને નિફ્ટીમાં 80 પોઇટ જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે..
Site Admin | મે 16, 2025 1:34 પી એમ(PM)
વૈશ્વિક બજારોમાં મંદીના પગલે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડાના વલણ
 
				 
									 
									 
									 
									 
									