ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 11, 2025 8:55 એ એમ (AM)

printer

વીજળી ખોરવાઇ જવાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા આકસ્મિક સેવા શરૂ કરવાનું આયોજન

વીજળી ખોરવાઇ જવાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા રાજ્ય સરકાર આકસ્મિક સેવા શરૂ કરવાનું આયોજન કરી રહી છે. જે રીતે આરોગ્ય વિષયક સમસ્યા માટે 108 એમ્બ્યુલન્સ સેવા ચાલી રહી છે તે જ રીતે ટોલ ફ્રી નંબર દ્વારા વીજળી કાર્યરત કરવા ટીમ મોકલવામાં આવશે,ગઈ કાલે ગાંધીનગરમાં ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને સ્થાયી પરામર્શ સમિતિની બેઠકમાં આ માહીતી આપવામાં આવી હતી. શ્રી દેસાઇએ જણાવ્યું કે, નાગરિકો પોતાનાં વીજ પ્રશ્નો સરળતાથી ઓનલાઇન નોંધી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ