જાન્યુઆરી 23, 2025 8:54 એ એમ (AM)

printer

વિશેષ ટ્રૅન શરૂ કરાતા સાંસદ હરિભાઈ પટેલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો

મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પ્રયાગરાજના મહાકુંભ માટે ટ્રૅન અને કૉચ વધારવા માગ કરી હતી. અમદાવાદ વાયા મહેસાણા થઈ પ્રયાગરાજ માટે વિશેષ ટ્રૅન શરૂ કરાતા સાંસદશ્રીએ રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.