વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતો પ્રજાજનોની સમસ્યાઓ રજૂઆતોનું નિવારણ માટેનો “રાજ્ય સ્વાગત ઓન લાઈન” જન ફરીયાદ નિવારણ કાર્યક્રમ આ ગુરૂવાર તારીખ ૨૭ ફેબ્રુઆરીએ યોજાશે નહિ. જિલ્લા અને તાલુકા સ્વાગત રાબેતા મુજબ ચાલુ રહેશે.
Site Admin | ફેબ્રુવારી 25, 2025 3:17 પી એમ(PM) | સ્વાગત કાર્યક્રમ
વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ
