જાન્યુઆરી 13, 2026 2:16 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત બ્રિક્સ શિખર સંમેલન 2026 ની અધ્યક્ષતા કરશે.

ભારત બ્રિક્સ શિખર સમેલન 2026 ની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે નવી દિલ્હીમાં યોજાનારી આગામી બ્રિક્સ સમિટ માટે લોગો, થીમ અને વેબસાઇટ લોન્ચ કરી.
આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં ડૉ. જયશંકરે કહ્યું કે, બ્રિક્સ આ વર્ષે ૨૦ વર્ષ પૂર્ણ કરશે, જે દરમિયાન તે ઉભરતા બજારો અને વિકાસશીલ અર્થતંત્રો વચ્ચે સહકાર માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે સતત વિકસિત થયું.
તેમણે કહ્યું કે વર્ષોથી બ્રિક્સે તેની કાર્યસૂચિ અને સભ્યપદનો વિસ્તાર કર્યો છે. તેમણે ભાર મૂક્યો કે ફોરમે બદલાતી વૈશ્વિક વાસ્તવિકતાઓનો પ્રતિભાવ આપ્યો છે જ્યારે લોકો કેન્દ્રિત વિકાસ, સંવાદને પ્રોત્સાહન અને વ્યવહારુ સહયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.