વિજ્ઞાન અને ટેકનોલોજીના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું કે દેશ આપત્તિ ચેતવણીમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યો છે અને અન્ય દેશોને પણ મદદ કરી રહ્યો છે.
મંત્રી આજે હૈદરાબાદમાં ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસિસ ખાતે 2004 ઈન્ડિયન ઓશન સુનામીની 20મી વર્ષગાંઠ પર આયોજિત સ્મારક સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. ડૉ. જિતેન્દ્ર સિંઘે ‘ડીપ સી મિશન’ સહિતની મહાસાગર સંબંધિત પહેલની પ્રશંસા કરી હતી. તેમણે મહાસાગર સંશોધન અને આપત્તિ સજ્જતામાં ભારતની ક્વોન્ટમ પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 26, 2024 7:55 પી એમ(PM) | રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે
વિજ્ઞાન અને ટેકનોલોજીના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું કે
