સપ્ટેમ્બર 19, 2025 2:59 પી એમ(PM)

printer

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ભંડારક્ચ્છ વિસ્તારના ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ભંડારક્ચ્છ વિસ્તારના ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. જેને લઈ લોકો ભયભીત હાલતમાં મુકાયા છે. ગત ૧૬ અને ૧૭ ની રાત્રિ દરમિયાન બે આંચકા જ્યારે ગઇકાલની રાત્રિ દરમિયાન સવાર સુધીમાં ૬ થી ૭ આંચકા આવતા લોકોએ અનુભવ્યા.