રેલવેએ રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તે અંતર્ગત મુસાફરોને પરત આવતા વખતે 20 ટકાની છૂટ અપાશે. આ યોજના હેઠળ આ છૂટ ત્યાં સુધી લાગુ રહેશે. જ્યારે જવા અને પરત આવવા બંને યાત્રા માટે એક જ યાત્રી સમૂહ માટે ટિકિટ બૂક કરાશે.
રેલવે મંત્રાલયે જણાવ્યું, આ યોજના હેઠળ નોંધણી કરાયેલી ટિકિટનું ભાડું પરત અહીં અપાય. 13 ઑક્ટોબર સુધીના સમયગાળા માટે આ યોજના હેઠળ બૂકિંગ આ મહિનાની 14 તારીખથી શરૂ થશે. પરત ફરતી મુસાફરી માટે ટિકિટ બૂક કરતા સમયે 60 દિવસનું એડવાન્સ રિઝર્વેશન સમયગાળો લાગુ નહીં થાય
Site Admin | ઓગસ્ટ 9, 2025 4:59 પી એમ(PM)
રેલવેએ શરૂ કરેલી રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના હેઠળ મુસાફરોને 20 ટકાની છૂટ અપાશે.
