રાષ્ટ્રીય મહિલા આયોગ આવતીકાલે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલના સહયોગથી ઓલ ઈન્ડિયા મહિલા વકીલ પરિષદનું આયોજન કરી રહ્યું છે.
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા કે. રહાતકરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રગતિશીલ ભારત માટે મહિલાઓની ભૂમિકા વધારવાની વ્યૂહરચના ઘડવાનો રહેશે, જેમાં મહિલા વકીલો અગ્રણી ભૂમિકા ભજવશે. બે દિવસીય આ પરિષદમાં દેશના વિવિધ ભાગોમાંથી લગભગ એક હજાર વકીલો ભાગ લેશે.
Site Admin | માર્ચ 7, 2025 5:39 પી એમ(PM) | રાષ્ટ્રીય મહિલા આયોગ
રાષ્ટ્રીય મહિલા આયોગ આવતીકાલે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલના સહયોગથી ઓલ ઈન્ડિયા મહિલા વકીલ પરિષદનું આયોજન કરશે
