રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલથી 2 દિવસ તેલંગાણાનાં પ્રવાસે જશે. હૈદરાબાદમાં આવતીકાલે તેઓ કોટી દીપોત્સવમ્- 2024 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જ્યારે શુક્રવારે રાષ્ટ્રપતિ હૈદરાબાદમાં જ લોકમંથન 2024 કાર્યક્રમમાં ઉદ્ઘાટન સંબોધન કરશે.
Site Admin | નવેમ્બર 20, 2024 7:42 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલથી 2 દિવસ તેલંગાણાનાં પ્રવાસે જશે
