રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેઓ આવતીકાલે સોમનાથ મંદિરમાં દર્શન અને આરતી કરશે. તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે અને સાસણ ગીરમાં સ્થાનિક આદિવાસી સમુદાયના લોકો સાથે વાતચીત કરશે.
શનિવારે, રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને આરતી કરશે. તેઓ અમદાવાદ ખાતે ગૂજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહમાં પણ હાજરી આપશે.
Site Admin | ઓક્ટોબર 9, 2025 6:25 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેઓ આવતીકાલે સોમનાથ મંદિરમાં દર્શન અને આરતી કરશે
