માર્ચ 20, 2025 9:10 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં ઉદ્યમ ઉત્સવમાં ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં ઉદ્યમ ઉત્સવમાં હાજરી આપશે.આ કાર્યક્રમનું આયોજન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઉદ્યમ ઉત્સવ દેશના જીવંત વારસાને નાગરિકોની નજીક લાવીને MSME ને સશક્ત બનાવવા અને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. તે આ મહિનાની 30મી તારીખે સમાપ્ત થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.