ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 2, 2025 9:33 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 156મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 156મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ રાષ્ટ્રપિતાના આદર્શો અને મૂલ્યોને સમર્પિત કરવાનો પ્રસંગ છે. તેમણે ઉમેર્યું કે મહાત્મા ગાંધીએ શાંતિ, સહિષ્ણુતા અને સત્યનો સંદેશ આપ્યો છે, જે સમગ્ર માનવતા માટે પ્રેરણારૂપ છે.