નવેમ્બર 5, 2025 7:12 પી એમ(PM)

printer

રાજ્ય સરકાર નવ નવેમ્બરથી મગફળી, અડદ, મગ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે

રાજ્ય સરકાર નવ નવેમ્બરથી મગફળી, અડદ, મગ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. વેચાણ માટે ખેડૂતોને મેસેજ મોકલવામાં આવશે જેના આધારે ખેડૂતોએ વેચાણ કેન્દ્ર પર જવાનું રહેશે. આ અંગે વધુ માહિતી આપતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી ટેકાના ભાવે કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.