ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 7, 2025 7:27 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે પાક નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતો માટે 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું.

રાજ્ય સરકારે પાક નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતો માટે અંદાજે 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. એક વીડિયો સંદેશમાં આ અંગે માહિતી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યમાં ગત બે દાયકામાં ન થયો હોય તેવો અસાધારણ કમોસમી વરસાદ થયો છે. તેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ સ્થિતિમાં ખેડૂતોની વ્યથા સમજી સરકાર તેમની સાથે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.