ડિસેમ્બર 9, 2024 7:05 પી એમ(PM)

printer

રાજ્ય સરકરની ભરતીઓ માટે ગુજરાત જાહેર સેવા આયોગ સક્રિય છે, તેમ આયોગના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું

રાજ્ય સરકરની ભરતીઓ માટે ગુજરાત જાહેર સેવા આયોગ સક્રિય છે, તેમ આયોગના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું.. તેમણે ઉમેર્યુ હતું કે ભરતી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. આગામી 11 પરીક્ષાઓ 23 ફેબ્રુઆરી અને 30 માર્ચમાં લેવાશે, તેમણે કહ્યું હતું કે આરોગ્ય વિભાગની ભરતી પણ ટૂંક સમયમાં થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.