ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આવતીકાલે ‘નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર’ નામના ‘સૂર્ય નમસ્કાર અને ધ્યાન’ સત્રનું આયોજન કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ઐતિહાસિક સત્રમાં જોડાઈને રાજ્યના યુવાનોને પ્રોત્સાહન આપશે. રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ – શીશપાલજીએ લોકોને આ કાર્યક્રમમાં જોડવવા અનુરોધ કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 31, 2025 10:24 એ એમ (AM)
રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ‘નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર’ સત્રમાં રાજ્યભરના લોકોને જોડાવા અપીલ