રાજ્ય કરવેરા વિભાગ દ્વારા જ્વેલરી અને બુલિયનના ક્ષેત્રમાં સર્ચની કામગીરી કરવામાં આવી હતી.. આ કામગીરી દરમિયાન બે કરોડ 70 લાખ રૂપિયાની કરચોરી ઝડપાઇ હતી.. બાતમીના આધઆરે એસજીએસટી વિભાગે આ ક્ષેત્રના વિવિધ પંદર વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા.. જેમાં સુરતના સાત ,રાજકોટના પાંચ અને અમદાવાદના ત્રણ વેપારીઓને ત્યાં ગઇકાલે સર્ચની કામગીરી હાથ ધરાઇ હતી.. આ કામગીરી દરમિયાન બિન હિસાબી રોકડ, છુપાવેલ મજૂરી ખર્ચ અને બિલ વિનાના વેચાણો હસ્તગત કરાયા હતા.
Site Admin | ઓક્ટોબર 31, 2024 9:11 એ એમ (AM)
રાજ્ય કરવેરા વિભાગ દ્વારા જ્વેલરી અને બુલિયનના ક્ષેત્રમાં સર્ચની કામગીરી કરવામાં આવી
