ઓગસ્ટ 18, 2024 7:25 પી એમ(PM)

printer

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.. પરિમલ નથવાણીએ બે પુસ્તકો લખ્યા છે. તેમણે લખેલા બે પુસ્તકો ‘ઝારખંડ મેરી કર્મભૂમિ’ અને ‘કોલ ઓફ ધ ગિર’ રાષ્ટ્રપતિને અર્પણ કર્યા હતા.. મુલાકાત બદલ રાષ્ટ્રપતિનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.