ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 25, 2025 7:02 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી બીજી ઓક્ટોબરથી 17 નવાં તાલુકા અને વાવ થરાદ જિલ્લો અસ્તિવમાં આવશે.

રાજ્ય સરકારે તમામ નવા 17 તાલુકા અને બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. હવે આગામી બીજી ઑક્ટોબરથી નવા તાલુકા અને વાવ-થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવશે.
વલસાડમાં પણ નાનાપોંઢાને તાલુકાનો દરજ્જો મળતાં સ્થાનિક લોકોએ બિરસા મુંડા વર્તુળ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી. છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારના લોકોને કપરાડા અને કુંભઘાટ જવું પડતું હતું. હવે નવી વ્યવસ્થાથી સ્થાનિક લોકોને દૂર સુધી કચેરીમાં જવું નહીં પડે.