જાન્યુઆરી 5, 2026 9:39 એ એમ (AM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ફ્રોમ સ્ટાર્ટઅપ્સ ટુ સક્સેસ પુસ્તકનું વિમોચન કર્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં લોકભવન ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી મનુ પટોલિયા દ્વારા લિખિત ફ્રોમ સ્ટાર્ટઅપ્સ ટુ સક્સેસ પુસ્તકનું વિમોચન કર્યું. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું કે, જીવનમાં સફળતા માત્ર આર્થિક પ્રગતિ સુધી જ સિમિત નથી, પરંતુ સંસ્કાર, નૈતિકતા અને માનવીય મૂલ્યોનું જતન પણ એટલું જ જરૂરી છે. આ પુસ્તક સંઘર્ષ કરતા યુવાનોને સાચી દિશા અને માર્ગદર્શન આપશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.