ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 30, 2025 9:27 એ એમ (AM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે બનાસકાંઠામાં રિચાર્જ કૂવા નિર્માણ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે

બનાસકાંઠા જિલ્લામાં આજે રિચાર્જ કૂવા નિર્માણનો શુભારંભ કાર્યક્રમ યોજાશે. દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામમાં યોજાનારા આ કાર્યક્રમનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પ્રારંભ કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સિહતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના જળશક્તિ અભિયાન અંતર્ગત જળશક્તિ અભિયાન- કૅચ ધ રૅઈન 2025 અભિયાનથી પ્રેરિત જળસંચય જન ભાગીદારી હેઠળ આ કાર્યક્રમ યોજાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ