ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 26, 2025 3:52 પી એમ(PM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવનના કર્મચારીઓ-અધિકારીઓ માટે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસીય પરિસર ‘ઐશ્વર્યમ્’ નું લોકાર્પણ કર્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવનના કર્મચારીઓ-અધિકારીઓ માટે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસીય પરિસર ‘ઐશ્વર્યમ્’ નું લોકાર્પણ કર્યું. ‘ઐશ્વર્યમ્’ પરિસરમાં ચ-કક્ષાના 96, ઘ-કક્ષાના 32, ગ-1 કક્ષાના ચાર અને ક-કક્ષાના ચાર આવાસો ઉપરાંત કોમ્યુનિટી હૉલ, આરોગ્ય કેન્દ્ર, 10 દુકાનો અને વિશાળ ઉદ્યાનનું નિર્માણ સંપન્ન થયું છે.