રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે આકાશવાણીના અમદાવાદ સ્ટૂડિયોની મુલાકાતે આવશે. દરમિયાન રાજ્યપાલશ્રી સાથે એક ઈન્ટરવ્યૂ રેકોર્ડ કરાશે. શ્રી દેવવ્રત આકાશવાણીના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરશે. ત્યારબાદ તેઓ સંમેલન ખંડમાં આકાશવાણી અમદાવાદના કર્મચારીઓ સાથે સંવાદ કરશે.
Site Admin | એપ્રિલ 4, 2025 9:55 એ એમ (AM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે આકાશવાણીના અમદાવાદ સ્ટૂડિયોની મુલાકાતે
