ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 27, 2025 2:22 પી એમ(PM)

printer

રાજ્યની નવી રચાયેલી મંત્રી પરિષદના કેટલાક મંત્રીઓએ આજે પદભાર સંભાળ્યો.

રાજ્યની નવી રચાયેલી મંત્રી પરિષદના કેટલાક મંત્રીઓએ આજે પદભાર સંભાળ્યો. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વન અને પર્યાવરણ મંત્રી તથા રમણ સોલંકીએ અન્ન- નાગરિક પુરવઠા મંત્રી વિધિવત પદભાર સંભાળ્યો.
કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા તથા આદિજાતિ રાજ્ય મંત્રી પી.સી.બરંડાએ પણ ભગવાનની પૂજા-અર્ચના બાદ આજે પદગ્રહણ કર્યા. દરમિયાન, સંજયસિંહ મહિડાએ પણ સત્યનારાયણની ભગવાનની કથા બાદ મહેસુલ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ અને આપત્તિ વ્યવસ્થાપનના રાજ્યકક્ષાના મંત્રીનો પદભાર સંભાળ્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.