ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 15, 2025 7:32 પી એમ(PM)

printer

રાજ્યના 75 લાખથી વધુ રાશનકાર્ડ ધારક ત્રણ કરોડ 26 લાખ જેટલા સભ્યોને દિવાળી દરમિયાન વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે.

રાજ્યના 75 લાખથી વધુ રાશનકાર્ડ ધરાવનારા ત્રણ કરોડ 26 લાખ જેટલા સભ્યોને દિવાળી દરમિયાન વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે. રાજ્ય સરકારના આ નિર્ણય અંગે અન્ન-નાગરિક પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું,
17 હજારથી વધુ વાજબી ભાવની દુકાન પરથી આ તમામ સભ્યોને ઘઉં, ચોખા અને શ્રી અન્નનું વિતરણ કરાશે.
સાથે જ અંત્યોદય અને ગરીબી રેખા નીચે આવતા – BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહતદરે વિતરણ કરાશે. જ્યા અંત્યોદય અન્ન યોજનાના પરિવારોને પ્રતિકાર્ડ કુલ 35 કિલો અનાજ અપાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.