રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના આપઘાતના વધતા કિસ્સાને લઈ વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી માનસિક સ્વાસ્થ્ય નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે. ત્યારે છોટાઉદેપુરની શાળા અને મહાવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ગંભીર પગલાં ન લે તેવા પ્રયાસ હાથ ધરાયા છે.આ અંગે બોડેલીમાં આવેલી ટી. સી. કાપડિયા મહાવિદ્યાલયના આચાર્ય ડૉક્ટર હસમુખ કારોટે વધુ માહિતી આપી.
Site Admin | જાન્યુઆરી 1, 2026 4:42 પી એમ(PM)
રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના આપઘાતના વધતા કિસ્સાને લઈ વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી માનસિક સ્વાસ્થ્ય નીતિ લાગુ કરવાની જાહેરાત કરી.