રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ અમદાવાદના પ્રહલાદનગર ખાતે કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર ખાનગી ભાગીદારીમાં 2 હજાર સ્થાનિક વનસ્પતિની પ્રજાતિઓ સાથે 3 હજાર 200 વાર જગ્યામાં આ અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયું છે.
આ ઉપરાંત સ્પાઇડર લીલી, મોગરો, જાસૂદ, ગ્રીન-ટી, ચીકુ, જાંબુ, જામફળ, કલ્પવૃક્ષ જેવા છોડ પણ રોપવામાં આવ્યા છે તથા પક્ષીઓ માટે સિંગાપુરી ચેરી પણ ઉગાડવામાં આવ્યા છે.
Site Admin | માર્ચ 6, 2025 7:18 પી એમ(PM)
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ અમદાવાદના પ્રહલાદનગર ખાતે કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું.