ઓક્ટોબર 21, 2025 10:15 એ એમ (AM)

printer

રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વધુ ચાર દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના

રાજ્યના અમુક વિસ્તારોમાં હજુ ચાર દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રીય છે. આ સિસ્ટમના સાથે પવનની દિશા બદલાઈ છે. જેને કારણે આગામી ચાર દિવસ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સાથે ચાર દિવસ શહેરમાં તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિંવત છે. તેમ છતાં ઠંડા પવન અને વાદળછાયા વાતાવરણને કારણે ગરમીથી રાહત મળશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.