ઓગસ્ટ 18, 2025 2:59 પી એમ(PM)

printer

રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે આજે અરવલ્લી જિલ્લામાં લક્ષ્યાંકિત સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.

રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે આજે અરવલ્લી જિલ્લામાં લક્ષ્યાંકિત સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના આ વિશેષ અભિયાનમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓનું સર્વેક્ષણ કરીને, સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.