રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે આજે અરવલ્લી જિલ્લામાં લક્ષ્યાંકિત સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના આ વિશેષ અભિયાનમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓનું સર્વેક્ષણ કરીને, સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડાશે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 2:59 પી એમ(PM)
રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે આજે અરવલ્લી જિલ્લામાં લક્ષ્યાંકિત સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.