રાજકોટ માર્કેટ યાર્ડમાં આવતીકાલથી 31 માર્ચ સુધી રજા રહેશે. જેના કારણે પગલે હરાજી બંધ રહેશે અને ખેડૂતોને ઉત્પાદનો લઈને ન આવવાની સૂચના અપાઈ છે. રાજકોટના અમારા પ્રતિનિધિ જણાવે છે, યાર્ડમાં હરાજી બંધ રહેવાથી જીરું, ચણા, મેથી, રાઈની આવક બંધ જશે, પરંતુ એપ્રિલ મહિનાના પ્રારંભથી શરૂઆતના એક સપ્તાહ સુધી યાર્ડમાં શિયાળુ પાકની મોટા પ્રમાણમાં આવક થશે.
Site Admin | માર્ચ 25, 2025 3:05 પી એમ(PM) | રાજકોટ માર્કેટયાર્ડ
રાજકોટ માર્કેટ યાર્ડમાં આવતીકાલથી 31 માર્ચ સુધી રજા રહેશે
