ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 10, 2024 7:11 પી એમ(PM)

printer

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ બુધવારે જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે છત્તીસગઢના જાશપુર ખાતે માય ભારત યુવા સ્વયંસેવકો સાથે પદયાત્રા કરશે

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ બુધવારે જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે છત્તીસગઢના જાશપુર ખાતે માય ભારત યુવા સ્વયંસેવકો સાથે પદયાત્રા કરશે. આ કાર્યક્રમમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ સહિત રાજ્યના અન્ય મંત્રીઓ પણભાગ લેશે.  આ કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરાશે અને તેમના વારસા અને રાષ્ટ્રના વિકાસમાં આદિવાસી સમુદાયોના નોંધપાત્ર યોગદાનને સન્માનિત કરાશે. આ વિશેષ કાર્યક્રમ આદિવાસી વારસાની ઉજવણી કરે છે, સમાવેશને પ્રોત્સાહન આપે છે અને દેશભરના આદિવાસી સમુદાયોને લાભ આપતી સરકારી યોજનાઓ અંગેજાગૃતિ ફેલાવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ