બહુચરાજી માતાજીના મંદિરના સાનિધ્યમાં ચૈત્રી પુનમના પરંપરાગત મેળાનો પ્રારંભ થયો છે. ગઈ કાલે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિ અને ધારાસભ્ય સુખાજી ઠાકોરે દીપ પ્રાગટ્ય કરી ત્રિ દિવસીય ચૈત્રી પૂનમના મેળાનો પ્રારંભ કરાવ્યો.આ પ્રસંગે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિએ જણાવ્યું કે, આસ્થા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ બહુચરાજીના મેળામાં આવનારા શ્રધ્ધાળુઓ માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
Site Admin | એપ્રિલ 11, 2025 8:59 એ એમ (AM)
યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી પુનમના ત્રણ દિવસના પરંપરાગત મેળાનો પ્રારંભ
