ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2024 7:08 પી એમ(PM)

printer

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમિયાન અંદાજે 1 કરોડ 65 લાખ રૂપિયાની આવક થઈ

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમિયાન અંદાજે 1 કરોડ 65 લાખ રૂપિયાની આવક થઈ છે. દર મંગળવારે મંદિરના ભંડાર ખોલવામાં આવે છે, અને સીસીટીવી કેમેરાના નિરીક્ષણમાં ભંડારની ગણતરી કરવામાં આવે છે. દિવાળી સુધીમાં અત્યાર સુધીમાં ત્રણ વાર ભંડાર ખોલવામાં આવ્યા. પ્રથમ ભંડારમાં 64 લાખ, બીજા ભંડારમાં 52 લાખ, જ્યારે ત્રીજા ભંડારમાં 45થી 50 લાખ રૂપિયાની આવક થઈ હોવાના અહેવાલ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.