મ્યાનમાર અને થાઇલેન્ડમાં ધરતીકંપમાં ફસાયેલા લોકોની જાણકારી માટે પોરબંદર જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. લોકોને હેલ્પલાઈન નંબર 0286- 2220800 પર અસરગ્રસ્ત લોકોના નામ અને સરનામા સહિતની વિગત મોકલી આપવા તંત્ર દ્વારા જણાવાયું છે.
Site Admin | માર્ચ 31, 2025 10:17 એ એમ (AM)
મ્યાનમાર અને થાઇલેન્ડમાં ધરતીકંપમાં ફસાયેલા લોકોની જાણકારી માટે પોરબંદર જિલ્લા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
