મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ રિપેરિંગ કામ માટે બે મહિના સુધી બંધ રહેશે. ત્યારે મોરબી અને હળવદ તાલુકાના ખેડૂતોને નર્મદાના પાણી આધારિત ઉનાળુ પાક ન લેવા અપીલ કરવામાં આવી છે.
Site Admin | માર્ચ 13, 2025 7:11 પી એમ(PM)
મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ રિપેરિંગ કામ માટે બે મહિના સુધી બંધ રહેશે.