ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગર ખાતે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર રકતાં ગુજરાત દિપોત્સવી અંક વિક્રમ સંવત 2080નું વિમોચન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગર ખાતે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર રકતાં ગુજરાત દિપોત્સવી અંક વિક્રમ સંવત 2080નું વિમોચન કર્યું હતું. આ અંકમાં 30 અભ્યાસ લેખો, 38 નવલિકાઓ, 15 વિનોદિકાઓ, 9 નાટિકા અને 96 જેટલી કાવ્ય રચનાઓ છે.
આ અંકમાં સર્વશ્રી ગુણવંતભાઈ શાહ, વિષ્ણુભાઈ પંડ્યા, ડોક્ટર કુમારપાળ દેસાઈ, માધવ રામાનુજ વગેરે જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિતકારોની લખાયેલી સાહિત્ય કૃતિઓ આ અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.