મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની એક દિવસની મુલાકાતે છે શ્રી પટેલ ના હસ્તે 679 કરોડ ના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરાશે. કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે મુખ્યમંત્રીના હસ્તે એસ્લો સર્કલ પાસે ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા નું અનાવરણ કરાશે.ગાંધીધામમાં મહાનગર પાલિકાના 176 કરોડના વિકાસ કામોના અને ભૂજમાં 503 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.
Site Admin | નવેમ્બર 23, 2025 8:28 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છમાં 679 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે