નવેમ્બર 8, 2025 2:27 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ જુનાગઢના પ્રવાસે રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ જુનાગઢના પ્રવાસે રહેશે. આજે સાંજે તેઓ કેશોદ વિમાન મથક પહોંચશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢ સો-મી જન્મજયંતી નિમિત્તે જુનાગઢના મુક્તિ દિવસે આવતીકાલે બહાઉદ્દીન મહાવિદ્યાલયના મેદાનમાં યુનિટી માર્ક પદયાત્રા યોજાશે. તેમાં મુખ્યમંત્રી વિશેષ ઉપસ્થિત રહેશે. સાડા આઠ કિલોમીટર લાંબી આ પદયાત્રા વિવિધ માર્ગ પરથી પસાર થઈ સરદાર ચોક ખાતે પૂર્ણ થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.