મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગરમાં આજથી ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિત પણ ઉપસ્થિત રહેશે.
Site Admin | નવેમ્બર 1, 2025 4:15 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગરમાં આજથી ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવશે.