સપ્ટેમ્બર 28, 2025 3:56 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના GMDC ઓડિટોરિયમ ખાતે ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજની ગુણાનુવાદ સભામાં સહભાગી થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના GMDC ઓડિટોરિયમ ખાતે ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજની ગુણાનુવાદ સભામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે ભક્તામર દર્શન અને નવકાર મંત્ર સહિત ચાર ગ્રંથોનું વિમોચન કર્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.