જુલાઇ 15, 2025 6:01 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનાં 64મા જન્મદિવસે અડાલજ ખાતેના ત્રિમંદિરમાં દર્શન-પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનાં 64મા જન્મદિવસે અડાલજ ખાતેના ત્રિમંદિરમાં દર્શન-પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતાં. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ટેલિફોનિક વાતચિત કરીને મુખ્યમંત્રીને દિર્ઘાયુ અને સ્વાસ્થ્યપ્રદ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.